Saturday, July 27, 2024

સમાચાર

SIO સુરત દ્વારા સફળ 3-દિવસીય સમર ઈસ્લામિક કેમ્પનું આયોજન

સુરત: સ્ટૂડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (SIO) સુરત દ્વારા શહેરમાં 25-27 મે, 2024ના રોજ 3-દિવસીય સમર ઈસ્લામિક કેમ્પ (SIC)નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું....

કેમ્પસ વોઇસ

નીટના વિવાદ પર ન્યાયની માંગ કરતા SIOએ સુપ્રિમકોર્ટની તરફ મીટ માંડી

નવી દિલ્હીઃ સ્ટુડન્ટ ઇસ્લામીક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (SIO)એ સોમવારના દિવસે નવી દિલ્હી ખાતે નીટ (2024)ની પરીક્ષામાં થયેલા ઘોટાળાને લઈને એક પ્રેસ કોન્ફરન્સ યોજી. આ...

SIOએ સ્ટુડન્ટ મેનિફેસ્ટો બહાર પાડ્યો; સમાવિષ્ટ શિક્ષણ અને સામાજિક ન્યાય પર ધ્યાન કેન્દ્રિત કરવાની માંગ

પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયા ખાતે 17 ફેબ્રુઆરીના રોજ, સ્ટુડન્ટ્સ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા (SIO) એ સ્ટુડન્ટ મેનિફેસ્ટો બહાર પાડ્યો, જેનો હેતુ ભારતમાં શિક્ષણ, લઘુમતીઓ...

પયગામ

મનોમથંન

અનુઆધુનિક યુગમાં ધ્યેયવિહીનતા અને નૈતિક કટોકટીની જટીલતાઓ

અબ્દુર્રહમાન નૌફલ માનવીનું અલ્લાહ તઆલાએ ઉચ્ચ હેતુ આધીન સર્જન કર્યું છે. કુર્આનમાં છેઃ “મેં જિન્નાતો અને મનુષ્યોને આના સિવાય બીજા કોઈ કામ માટે પેદા...

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Download Latest Issue

Yuvasaathi latest Issue

લાઇટ હાઉસ

સ્ટેથોસ્કોપ

મણિપુરના મુસ્લિમ નાયકોઃ સાંસ્કૃતિક અને ઐતિહાસિક યોગદાન

મદીહા શાહ ભારતના ઉત્તર-પૂર્વ ખૂણામાં આવેલું મણિપુર એવું રાજ્ય છે જે સંસ્કૃતિઓ, પરંપરાઓ અને ઇતિહાસથી ભરપૂર છે. જે સમુદાયોએ તેના વારસામાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે,...

બાળજગત

બાદશાહના પ્રશ્નો અને ખેડૂતનો જવાબ?

એક સમયની ઘટના છે કે એક બાદશાહ એક ગામમાં પરિસ્થિતિને જાણવા માટે વજીર સાથે મહેલની બહાર નીકળ્યો.જ્યારે ગામમાં પહોંચ્યો, ત્યારે તેણે જોયું કે એક...

રોઝા દ્વારા શૈતાનને પરાજિત કરી શકાય છે

મારી ઉંમર લગભગ ૧૭ વર્ષની થઈ ચુકી હતી છતાં રોઝો ક્યારેય પણ રાખ્યો ન હતો. રોઝો રાખવો તો દૂરની વાત હું તો રોજદારોને કહેતો...

હાથીઓની વહેંચણી અને ન્યાય

ઘણાં સમય પહેલાંની વાત છે. એક માણસ હતો તે હાથીઓનો વેપાર કરતો હતો. તેના ત્રણ દીકરા હતા. જ્યારે તે મૃત્યુ પામ્યો તો તેની પાસે...

સાચો આનંદ

ફહીમ અને સાજિદ ખાસ મિત્રો હતા. એક સાથે ભણતા અને રમતા. એક દિવસે બંને દોસ્ત ફરવા નીકળ્યા. ગામની બહાર ખેતરોની વચ્ચે ફરી રહ્યા હતા....

ભલાઈના કામમાં અગ્રતા

હઝરત અબૂબક્રસિદ્દીક રદિયલ્લાહુ અન્હુના ખિલાફતકાળનો પ્રસંગ છે.મદીના પાસે એક અંધ વૃધ્ધાની ઝંૂપડી હતી. તે બીચારી બહુ જ વૃદ્ધ અને લાચાર હતી. તે ગરીબના ઘરમાં...

Recent Comments

સંસ્થા પરિચય

(સંસ્થા પરિચયની આ કડીમાં ગવર્નર ઓ.પી. કોહલી હસ્તે‘ગ્લોરી ઓફ ગુજરાત એવોર્ડ’ થી સન્માનિત શમ્સ ગ્રુપ ઓફ સ્કૂલ્સના સ્થાપક મુશ્તાક અહમદ ખાને યુવાસાથીના એડીટર ઇન...