નવી દિલ્હી:NEET પરીક્ષાના પેપર લીક મામલે અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે દિલ્હીના જંતર-મંતર પર ભૂખ હડતાળ પર બેઠેલા વિદ્યાર્થીઓ અને કાર્યકરોને દેશવ્યાપી સમર્થન...
વર્ષ ૨૦૨૧માં આસામમાં વહીવટીતંત્ર દ્વારા ચલાવવામાં આવેલી જમીન ખાલી કરાવવાની હિંસક ઝુંબેશ દરમિયાન નિર્દોષ નાગરિક મોઇનુઉલ હકની ક્રૂર હત્યા કરવામાં આવી હતી. માનવતાને શર્મસાર...
✍️ લેખક: ડૉ. અહમદ ઉરૂજ મુદસ્સિર, અકોલા
"સ્વતંત્રતા અને સ્વાતંત્ર્યના અહેસાસ વચ્ચે યુવા માનસને સમજવું અત્યંત આવશ્યક છે. નવી પેઢીને માત્ર મંચ પરથી 'રાષ્ટ્રનું ભવિષ્ય'...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી, તેમના મંત્રીમંડળના સહયોગીઓ અને આર.એસ.એસ. (RSS) ના નેતાઓ આપણી વર્તમાન પેઢીના 'નૈતિક પતન' અને 'બિનજવાબદાર વર્તન'થી ઊંડા દુઃખ અને ચિંતામાં છે....
ફિરઔનના શાસનકાળ દરમિયાન મિસરમાં અત્યાચારોનું પ્રમાણ વધતું જતું હતું. ફિરઔન કિબ્તી (મિસરી) લોકોને માન આપતો હતો, જ્યારે બનીઇસ્રાઈલને નિમ્ન અને અપમાનિત જાતિ માનતો હતો....
બપોરનું ભોજન કર્યા પછી, આઇશા પોતાનું હોમવર્ક કરી રહી હતી કે એક ફકીરનો અવાજ સંભળાયો.
“અલ્લાહના નામ પર કંઈક ખેરાત કરો.”
ફકીરનો અવાજ સાંભળીને આઇશાની વાલિદા...
(સંસ્થા પરિચયની આ કડીમાં ગવર્નર ઓ.પી. કોહલી હસ્તે‘ગ્લોરી ઓફ ગુજરાત એવોર્ડ’ થી સન્માનિત શમ્સ ગ્રુપ ઓફ સ્કૂલ્સના સ્થાપક મુશ્તાક અહમદ ખાને યુવાસાથીના એડીટર ઇન...
Recent Comments