Sunday, September 24, 2023

સમાચાર

જમાઅતે ઈસ્લામી હિંદે બીએસપીના સાંસદ વિરુદ્ધ સંસદમાં ભાજપના સાંસદ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી અપમાનજનક અને ગંદી ભાષાની નિંદા કરી

નવી દિલ્હીઃ જમાઅતે ઈસ્લામી હિંદના રાષ્ટ્રીય મીડિયા સચિવ કેકે સુહેલે મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, "લોકસભામાં બીએસપી સાંસદ કુંવર દાનિશ અલી વિરુદ્ધ ભાજપના...

કેમ્પસ વોઇસ

એસ.આઈ.ઓ.એ જામિયા મિલિયા ઈસ્લામિયાથી તેનું રાષ્ટ્રવ્યાપી કેમ્પસ અભિયાન શરૂ કર્યું

સ્ટુડન્ટ્સ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા (SIO) એ પરિવર્તન અને સુધારણા હેતુ પોતાના નવા કેમ્પસ અભિયાનનો Spark Illuminate Ethics Soul શિર્ષક સાથે આરંભ કર્યો. આ...

હિજાબ: એક મજબૂત વ્યક્તિત્વની નિશાની

✍️ ડૉ. કૌસર ઈન્દોરી હિજાબ દિવસ વિશેષ આજનો દિવસ વિશ્વમાં ‘હિજાબ દિવસ’ તરીકે મનાવવમાં આવે છે. હિજાબ એટલે પરદો અને તેના જેવા જ કેટલા શબ્દો જેવા...

પયગામ

મનોમથંન

સાયબેરિસ્તાન ટેકનોલોજીઃ માનવ નૈતિકતા અને આરોગ્યનું રક્ષણ

સાયબેરિસ્તાન (Cyber World) અને ઇન્ફર્મેશન ટેક્નોલોજીના ઝડપી વિકાસ થકી વિશ્વ એક નવા યુગમાં પ્રવેશ્યું છે. આજના યુગમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના કારણે માહિતીનો વિસ્ફોટ થયો છે....

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Download Latest Issue

Yuvasaathi latest Issue

લાઇટ હાઉસ

સ્ટેથોસ્કોપ

આપત્તિ વ્યવસ્થાપનમાં રહેલી તકો

આપત્તિ એવી અટકાવી ન શકાનારી કુદરતી તથા માનવ-સર્જિત અસર છે જેમને યોગ્ય વ્યવસ્થાપન (Managment)ના વિકલ્પ દ્વારા ઘટાડી શકાય છે. ભારત વિશ્વનો સાતમો સૌથી મોટો...

બાળજગત

બાદશાહના પ્રશ્નો અને ખેડૂતનો જવાબ?

એક સમયની ઘટના છે કે એક બાદશાહ એક ગામમાં પરિસ્થિતિને જાણવા માટે વજીર સાથે મહેલની બહાર નીકળ્યો.જ્યારે ગામમાં પહોંચ્યો, ત્યારે તેણે જોયું કે એક...

રોઝા દ્વારા શૈતાનને પરાજિત કરી શકાય છે

મારી ઉંમર લગભગ ૧૭ વર્ષની થઈ ચુકી હતી છતાં રોઝો ક્યારેય પણ રાખ્યો ન હતો. રોઝો રાખવો તો દૂરની વાત હું તો રોજદારોને કહેતો...

હાથીઓની વહેંચણી અને ન્યાય

ઘણાં સમય પહેલાંની વાત છે. એક માણસ હતો તે હાથીઓનો વેપાર કરતો હતો. તેના ત્રણ દીકરા હતા. જ્યારે તે મૃત્યુ પામ્યો તો તેની પાસે...

સાચો આનંદ

ફહીમ અને સાજિદ ખાસ મિત્રો હતા. એક સાથે ભણતા અને રમતા. એક દિવસે બંને દોસ્ત ફરવા નીકળ્યા. ગામની બહાર ખેતરોની વચ્ચે ફરી રહ્યા હતા....

ભલાઈના કામમાં અગ્રતા

હઝરત અબૂબક્રસિદ્દીક રદિયલ્લાહુ અન્હુના ખિલાફતકાળનો પ્રસંગ છે.મદીના પાસે એક અંધ વૃધ્ધાની ઝંૂપડી હતી. તે બીચારી બહુ જ વૃદ્ધ અને લાચાર હતી. તે ગરીબના ઘરમાં...

Recent Comments

સંસ્થા પરિચય

(સંસ્થા પરિચયની આ કડીમાં ગવર્નર ઓ.પી. કોહલી હસ્તે‘ગ્લોરી ઓફ ગુજરાત એવોર્ડ’ થી સન્માનિત શમ્સ ગ્રુપ ઓફ સ્કૂલ્સના સ્થાપક મુશ્તાક અહમદ ખાને યુવાસાથીના એડીટર ઇન...