Sunday, May 12, 2024

સમાચાર

દિલ્હીના ઇન્દ્રલોકમાં પોલીસે નમાઝીઓને મારી લાત, ભારે વિરોધ બાદ સસ્પેન્ડ

નવી દિલ્હી: દિલ્હીના ઇન્દ્રલોકમાં શુક્રવારના રોજ દિલ્હી પોલીસના બે હેડ કોન્સ્ટેબલ દ્વારા સડકના કિનારે જુમ્માની નમાઝ પઢી રહેલા લોકોને સજદા દરમ્યાન કથિત રીતે લાત...

કેમ્પસ વોઇસ

SIOએ સ્ટુડન્ટ મેનિફેસ્ટો બહાર પાડ્યો; સમાવિષ્ટ શિક્ષણ અને સામાજિક ન્યાય પર ધ્યાન કેન્દ્રિત કરવાની માંગ

પ્રેસ ક્લબ ઓફ ઈન્ડિયા ખાતે 17 ફેબ્રુઆરીના રોજ, સ્ટુડન્ટ્સ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા (SIO) એ સ્ટુડન્ટ મેનિફેસ્ટો બહાર પાડ્યો, જેનો હેતુ ભારતમાં શિક્ષણ, લઘુમતીઓ...

એસ.આઈ.ઓ.એ જામિયા મિલિયા ઈસ્લામિયાથી તેનું રાષ્ટ્રવ્યાપી કેમ્પસ અભિયાન શરૂ કર્યું

સ્ટુડન્ટ્સ ઈસ્લામિક ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા (SIO) એ પરિવર્તન અને સુધારણા હેતુ પોતાના નવા કેમ્પસ અભિયાનનો Spark Illuminate Ethics Soul શિર્ષક સાથે આરંભ કર્યો. આ...

પયગામ

મનોમથંન

મુસલમાનો વિરુદ્ધ નફરતનો એજન્ડા અને રાજકીય પીઠબળ

દિલ્હીમાં એક પોલીસ વાળો, જુમાની નમાઝ પઢી રહેલા અને સજદામાં ગયેલા નમાજીઓને લાત મારતો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો. સરકારે ત્વરિત પગલા લઈ...

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Download Latest Issue

Yuvasaathi latest Issue

લાઇટ હાઉસ

સ્ટેથોસ્કોપ

ચૂંટણીના લવારાઃ આક્ષેપ-પ્રતિઆક્ષેપ-૨૦૨૪ લોકસભા ચૂંટણી

બાંસવાડા રાજસ્થાનની ચૂંટણી સભામાં મોદી સાહેબ સાચે જ રંગમાં આવી ગયા અને જાહેર કર્યું કે કોંગ્રેસ પ્રજાની સંપત્તિ લઈ લેશે અને તેને મુસ્લિમોમાં, જેઓ...

બાળજગત

બાદશાહના પ્રશ્નો અને ખેડૂતનો જવાબ?

એક સમયની ઘટના છે કે એક બાદશાહ એક ગામમાં પરિસ્થિતિને જાણવા માટે વજીર સાથે મહેલની બહાર નીકળ્યો.જ્યારે ગામમાં પહોંચ્યો, ત્યારે તેણે જોયું કે એક...

રોઝા દ્વારા શૈતાનને પરાજિત કરી શકાય છે

મારી ઉંમર લગભગ ૧૭ વર્ષની થઈ ચુકી હતી છતાં રોઝો ક્યારેય પણ રાખ્યો ન હતો. રોઝો રાખવો તો દૂરની વાત હું તો રોજદારોને કહેતો...

હાથીઓની વહેંચણી અને ન્યાય

ઘણાં સમય પહેલાંની વાત છે. એક માણસ હતો તે હાથીઓનો વેપાર કરતો હતો. તેના ત્રણ દીકરા હતા. જ્યારે તે મૃત્યુ પામ્યો તો તેની પાસે...

સાચો આનંદ

ફહીમ અને સાજિદ ખાસ મિત્રો હતા. એક સાથે ભણતા અને રમતા. એક દિવસે બંને દોસ્ત ફરવા નીકળ્યા. ગામની બહાર ખેતરોની વચ્ચે ફરી રહ્યા હતા....

ભલાઈના કામમાં અગ્રતા

હઝરત અબૂબક્રસિદ્દીક રદિયલ્લાહુ અન્હુના ખિલાફતકાળનો પ્રસંગ છે.મદીના પાસે એક અંધ વૃધ્ધાની ઝંૂપડી હતી. તે બીચારી બહુ જ વૃદ્ધ અને લાચાર હતી. તે ગરીબના ઘરમાં...

Recent Comments

સંસ્થા પરિચય

(સંસ્થા પરિચયની આ કડીમાં ગવર્નર ઓ.પી. કોહલી હસ્તે‘ગ્લોરી ઓફ ગુજરાત એવોર્ડ’ થી સન્માનિત શમ્સ ગ્રુપ ઓફ સ્કૂલ્સના સ્થાપક મુશ્તાક અહમદ ખાને યુવાસાથીના એડીટર ઇન...