Monday, March 31, 2025

સમાચાર

‘યુનિફોર્મ સિવિલ કોડ’નો અમલ રાષ્ટ્રીય સૌહાર્દ માટે ખતરો બની શકે છેઃ” જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાત

“ભારત વિવિધ રીત-રિવાજો અને માન્યતાઓ સાથે એક બહુ આયામી અને સાંસ્કૃતિક રીતે વૈવિધ્યસભર દેશ છે. 'યુનિફોર્મ સિવિલ કોડ' (યુસીસી) લાદીને આ સાંસ્કૃતિક વિવિધતાને નાબૂદ...

કેમ્પસ વોઇસ

પ્રેમ એક પવિત્ર ભાવના છે, તેને અશ્લીલતા અને વ્યાપારીકરણથી બચાવો

પ્રેમ એક પવિત્ર શબ્દ છે. પ્રેમ થકી જ આ સૃષ્ટિનું અસ્તિત્વ શક્ય છે. પરંતુ પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ અને મૂડીવાદી લોકોના ભૌતિક સ્વાર્થ અને...

મુનવ્વર હુસૈન, સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (ગુજરાત ઝોન)ના નવા પ્રદેશ અધ્યક્ષ

અહમદાબાદઃ 8 ડિસેમ્બર, 2024, રવિવારના રોજ જમાઅતે ઇસ્લામી હિંદ, ગુજરાતના પ્રમુખ ડો. મુહમ્મદ સલીમ પટીવાલાની અધ્યક્ષતામાં યોજાયેલ સ્ટુડન્ટ્સ ઇસ્લામિક ઓર્ગેનાઇઝેશન ઓફ ઇન્ડિયા (SIO) ગુજરાતની...

પયગામ

મનોમથંન

મનોરંજન કે અનૈતિકતા? સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે?

છેલ્લા કેટલાક દિવસોમાં ‘ઇન્ડિયાઝ ગોટ લેટેંટ’ શોમાં રણવીર અલાહાબાદિયાના અભદ્ર અને શરમજનક ટિપ્પણીઓ અંગે સમગ્ર દેશમાં મોટો વિવાદ ઊભો થયો. મામલો એટલો આગળ વધ્યો...

Stay Connected

16,985FansLike
2,458FollowersFollow
61,453SubscribersSubscribe

Download Latest Issue

Yuvasaathi latest Issue

લાઇટ હાઉસ

સ્ટેથોસ્કોપ

તંત્રિકા મનોવિજ્ઞાન અને ધાર્મિક આસ્થાઓ

લે. ડો. મુહમ્મદ રિઝવાન તંત્રિકા મનો-વિજ્ઞાન (Neuro psychology) તંત્રિકા વિજ્ઞાન (Neuro science)ની સરખામણીમાં આધુનિક શાખા છે. જાે કે મગજ અને તેનાથી જાેડાયેલા રોગોનો ઉલ્લેખ પ્રાચીન...

બાળજગત

કારૂનની વાર્તા

હઝરત મૂસા અ.સ. એક મહાન નબી હતા. તેમના જમાનામાં બની ઇસરાઈલમાં એક વ્યક્તિ હતી, જેનું નામ કારૂન હતું. તે અપાર ધન-દોલતનો માલિક હતો. તે...

એક ‘મા’ની વાર્તા ઈમાન હોય તો એવું…

ફિરઔનના શાસનકાળ દરમિયાન મિસરમાં અત્યાચારોનું પ્રમાણ વધતું જતું હતું.  ફિરઔન કિબ્તી (મિસરી) લોકોને માન આપતો હતો, જ્યારે બનીઇસ્રાઈલને નિમ્ન અને અપમાનિત જાતિ માનતો હતો....

બાગ વાળા

બપોરનું ભોજન કર્યા પછી, આઇશા પોતાનું હોમવર્ક કરી રહી હતી કે એક ફકીરનો અવાજ સંભળાયો. “અલ્લાહના નામ પર કંઈક ખેરાત કરો.” ફકીરનો અવાજ સાંભળીને આઇશાની વાલિદા...

બાદશાહના પ્રશ્નો અને ખેડૂતનો જવાબ?

એક સમયની ઘટના છે કે એક બાદશાહ એક ગામમાં પરિસ્થિતિને જાણવા માટે વજીર સાથે મહેલની બહાર નીકળ્યો.જ્યારે ગામમાં પહોંચ્યો, ત્યારે તેણે જોયું કે એક...

રોઝા દ્વારા શૈતાનને પરાજિત કરી શકાય છે

મારી ઉંમર લગભગ ૧૭ વર્ષની થઈ ચુકી હતી છતાં રોઝો ક્યારેય પણ રાખ્યો ન હતો. રોઝો રાખવો તો દૂરની વાત હું તો રોજદારોને કહેતો...

Recent Comments

સંસ્થા પરિચય

(સંસ્થા પરિચયની આ કડીમાં ગવર્નર ઓ.પી. કોહલી હસ્તે‘ગ્લોરી ઓફ ગુજરાત એવોર્ડ’ થી સન્માનિત શમ્સ ગ્રુપ ઓફ સ્કૂલ્સના સ્થાપક મુશ્તાક અહમદ ખાને યુવાસાથીના એડીટર ઇન...